વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-9)

  વિનોબાજીનો યુદ્ધવિરોધી સત્યાગ્રહ આ લેખમાળાના ભાગ-5માં 16-1-2020ના અંકમાં પાન નં.14 અને 15માં 1940માં ગાંધીજીની સૂચનાથી વિનોબાજીએ આદરેલા વ્યક્તિગત સત્યાગ્રહની વાત નોંધી હતી. પરંતુ આ સત્યાગ્રહ છેડવા માટે તેમણે કરેલાં પ્રવચનોની વિશેષ નોંધ લીધી ન હતી. બીજા વિશ્ર્વયુદ્ધમાં અંગ્રેજ સરકાર ભારતને તેની મરજી વિરુદ્ધ જોતરી રહી હતી. પવનારથી પ્રકાશિત ‘પેઠ્ઠિ’ સામયિકનો 15 નવેમ્બર 1988નો વિશેષાંક …

Continue reading વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-9)

ધ્યાનનાં ત્રણ પગથિયાં

ધ્યાનનો પ્રદેશ એટલો વિસ્તૃત અને વિવિધ છે કે તેનું પૂરેપૂરું વર્ણન થઈ ન શકે. મનને શૂન્ય કરી નાખવાથી માંડી કોઈ ઈષ્ટ રૂપમાં સ્થિર કરવા સુધી ધ્યાનના પ્રકાર છે ને એની અનેકવિધ રીતો છે. મનના જે કાંઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે તે સજાગપણે ને નિર્લેપભાવે જોયા કરવાનું કોઈ કહે છે, તો કોઈ એનું નિયંત્રણ કરવાનો ઉપદેશ આપે છે. …

Continue reading ધ્યાનનાં ત્રણ પગથિયાં

સત્ય, ધર્મ અને શાસન

ભારતને વૈચારિક ક્રાંતિઓની ટેવ પડી ગઈ છે. ભક્તિ અને સૂફીની ક્રાંતિ ઈ.સ.ના આઠમાથી પંદરમા સૈકાની - અને તે રીતે તાજેતરની છે. પરંતુ વૈદિક કાળમાં પ્રચલિત બનેલા ‘ધર્મ’ના વિચાર સામે એક ક્રાંતિરૂપે ઉપનિષદો પ્રગટ્યાં. એમ મનાય છે કે ઈ.સ. પૂર્વે 800થી ઈ.સ. પૂર્વે 300ના લગભગ 500 વર્ષના ગાળામાં અનેક ઋષિ કે મુનિ થઈ ગયા. આશ્રમો બન્યા, …

Continue reading સત્ય, ધર્મ અને શાસન

मैं शामिल हूँ…

मैं शामिल हूँ..... मैं शामिल हूँ या न हूँ... मगर हूँ तो, इस कालखंड की चश्मदीद गवाह ! बरसो पहले यह गर्भवति जवान औरत गिरी थी, मेरे उपन्यास के पन्नों पर, खूनसे लतपथ ! ईरानकी थी या फिर टर्की की या थी अफ्रीका की या फिलस्तीन की या फिर हिन्दुस्तानकी ! कया फर्क पड़ता है, …

Continue reading मैं शामिल हूँ…

આ ચૂપકીદી ખતરનાક છે

છત્તીસગઢમાં એક છોકરી મારી પાસે આવી - સોનિયા ભાસ્કર. મેં એને પૂછ્યું, શું થયું ? ત્યારે એણે કહ્યું કે મારા ગામમાં સીઆરપીએફે મારો ચોટલો રસ્સીથી પોતાના પગ સાથે બાંધ્યો અને પછી મારા ગામની ગલીઓમાં મને ઘસડી. પછી મને મારતા મારતા પોલીસ ચોકીએ લઈ ગયા. ત્યાં 15 પુરુષોની સાથે 24 કલાક સુધી મને કાચી જેલમાં રાખી. …

Continue reading આ ચૂપકીદી ખતરનાક છે

કુન્દનિકાબહેન : નંદીગ્રામના તપોવનના બાગવાનનો વિલય

11 જાન્યુઆરી 1927ને રોજ જન્મેલાં કુન્દનિકાબહેનનું 30 એપ્રિલ 2020ના રોજ 93 વર્ષની ઉંમરે જીવન થંભી ગયું. આંતરડાનું કેન્સર છેલ્લાં વર્ષોમાં પીડા આપતું હતું. નંદીગ્રામે ‘સ્નેહધન’ની છત્રછાયા ગુમાવી. બેનનું પેન નેમ 'સ્નેહધન' હતું. વિશ્ર્વ માંગલ્ય અને સૌન્દર્યનું ગાણું ગાનાર બેલડીનું યજ્ઞકાર્ય અટક્યું. આમ તો મકરન્દભાઈએ વર્ષ 2005માં વિદાય લીધી, ત્યારબાદ, બંનેએ સાથે સેવેલાં સ્વપ્નોને પૂરાં કરવા …

Continue reading કુન્દનિકાબહેન : નંદીગ્રામના તપોવનના બાગવાનનો વિલય