અઠવાડિક કાર્ટૂન : નવેમ્બર 2020(ચોથું)

અઠવાડિક કાર્ટૂન : નવેમ્બર 2020(ચોથું)
અઠવાડિક કાર્ટૂન : નવેમ્બર 2020(ત્રીજું)
ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે વિનોબાજીએ ગાંધીજીના નિર્વાણ પછીના તેર દિવસો દરમ્યાન શ્રદ્ધાંજલિ રૂપે જે ૧૭ પ્રવચનો આપ્યાં હતાં તેની વિસ્તારે વાત કરી હતી. ગાંધીજી અંગે વિનોબાના વિચારોને સમજવા માટે એક બીજા મહત્ત્વના પુસ્તકની થોડી વાત અહીં કરવી છે. પુસ્તક છે, ‘ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ.’ ગાંધી શતાબ્દી નિમિત્તે આ …
Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)
થોડું અદાણી ગોડ્ડા પાવર પ્લાન્ટ અંગે ઝારખંડમાં અદાણી કંપનીનો ૧૬૦૦ મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે તેની વાત આગળ કરી. આ પ્લાન્ટનો ખર્ચ આશરે રૂ. ૧૪૦૦૦ કરોડ થશે. અદાણીને રાજ્ય હસ્તકનાં એકમો દ્વારા બહુ જ મોટી રકમની લોન મળવાની છે. રૂરલ ઇલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન -R.E.C. રૂ. ૫૦૦૦ કરોડ આપશે. તે જ પ્રમાણે સરકારની પાવર …
તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ની વહેલી સવારે જાણવા મળ્યું કે NIA -નેશનલ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સીની કોર્ટે સ્ટેન સ્વામીની બેઈલ પર છૂટવાની માંગણી નકારી નાંખી છે. સ્ટેન સ્વામી ૮૩ વર્ષના છે. ૮ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ સરકારે તેમની ધરપકડ કરી છે. સરકારનો દાવો છે કે તેઓ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓઇસ્ટ)ના સભ્ય છે. તેમજ ભીમા કોરેગાંવ ગામ, જે …
Continue reading આદિવાસીઓના અધિકાર માટે પ્રવૃત્ત સ્ટેન સ્વામી
પી.સાઇનાથ એ એવી વ્યક્તિ છે, જે વર્ષોથી ખેડૂતોના પ્રશ્ર્નોને ઉજાગર કરે છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેની સૌથી પહેલી જાણકારી એક પત્રકાર તરીકે સાઇનાથે આપી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે વર્ષ ૧૯૯૫ થી વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨ લાખ, ૯૬ હજાર, ૪૩૮ ખેડૂતોએ આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ૬૨૭૦, …
Continue reading કૃષિ બિલ્સ : ખેડૂતો માટે નથી….મોટા કોર્પોરેટ માટે છે.
કૃષિ વિધેયક સરકાર લાવી શરમ ! શરમ્ બસ ! એક યક્ષપ્રશ્ન ક્ષુધાનો ? શરમ ! શરમ ! લાચાર, વ્યગ્ર, ત્રસ્ત કિસાનો ? શરમ ! શરમ ! ગંધાય છે જે દેશમાં કોઠાર અન્નના ભૂખે મરે ત્યાં તાત ધરાનો ? શરમ ! શરમ ! ઉત્કર્ષના તમાશાઓ જાહેર મંચ પર નેપથ્યે આંસુઓનો ખજાનો ? શરમ ! શરમ ! …
સોમેશને ફિલ્મી ગીતોની ધૂન પર સીટી વગાડ્યા કરવી બહુ ગમતી. એમાં પણ એનું પ્રિય ગીત હતું- ‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા, મગર યે તો કોઈ ન જાને કે મેરી મંઝિલ, હૈ કહાં....’ હકીકત પણ આ ગીતના શબ્દોને અનુરૂપ જ હતી. એ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. મા-બાપ પોતાની અધૂરી …
નિશાળોમાં ગણિત, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોનું શિક્ષણ અપાય છે, એમાં સુધારો કરીને ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવે, એ અમે કહીએ છીએ. નિ:સંદેહ, જીવનમાં ગણિત વગેરેનો ઉપયોગ છે, ઉદ્યોગની આવશ્યકતા તો સ્પષ્ટ છે જ. તેમ છતાં એટલાથી કામ નહીં ચાલે. માટે ઉદ્યોગ તથા બીજા વિષયોની યોજના કરવી જોઈએ.
તા. ૨૨મી ઑક્ટોબરની સાંજે મારા મોબાઈલના સ્ક્રીન પર વોટ્સ એપ મેસેજ ઝબક્યો -‘ જન કલ્યાણના તંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીનું કોરોનાને કારણે આજરોજ અમદાવાદ ખાતે થયેલું અવસાન.’ ક્ષણભર હૈયું ધડકવાનું ભૂલી ગયું. આમ કેવી રીતે બની શકફુે? હજી તો થોડા દિવસો પહેલાં ફોન પર વાત થઈ ત્યારે કહેતા હતા, ‘બેન, હું ઑફિસે બિલકુલ નથી જતો. ઘરે …
Continue reading જન જનના કલ્યાણમિત્ર – ‘જનકલ્યાણ’ના દેવેન્દ્રભાઈ