કોરોના વાયરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદ રૂપી મશીનનું એન્જીન જાણે ઠપ કરી દીધું છે. પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડાં સમય માટે પોતાના ઘરોમાં કેદ છે. ત્યારે પૃથ્વી સ્વયંનું સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા ત્યારે પણ …
Continue reading આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું