પી.સાઇનાથ એ એવી વ્યક્તિ છે, જે વર્ષોથી ખેડૂતોના પ્રશ્ર્નોને ઉજાગર કરે છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેની સૌથી પહેલી જાણકારી એક પત્રકાર તરીકે સાઇનાથે આપી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે વર્ષ ૧૯૯૫ થી વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨ લાખ, ૯૬ હજાર, ૪૩૮ ખેડૂતોએ આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ૬૨૭૦, …
Continue reading કૃષિ બિલ્સ : ખેડૂતો માટે નથી….મોટા કોર્પોરેટ માટે છે.