ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૩

1-may-bhoomiputra-2023Download યુવા સંવાદ -૨૦૨૩ પ્રિય વાચક મિત્રો, છેલ્લાં લગભગ ૧૦ વર્ષોથી અમે કેટલાક મિત્રો સાથે મળીને વિચાર શિબિરનું આયોજન કરતાં. જેમાં પર્યાવરણ, સામાજિક નિસબત, સંસ્કૃતિ, શિક્ષણ-રોજગાર ઉપરાંત સાંપ્રત વિષયો પર ચર્ચા કરવા ભેગા મળતાં. આ યુવા સંવાદ ફરી શરુ કરવા જઈ રહ્યાં છીએ. આ વર્ષના વિષયમાં રસ હોય તો જરૂર સહભાગી બનશો અને આપના મિત્ર …

Continue reading ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૩

“ગાંધીનું રામરાજ્ય” – તુષાર ગાંધી

વક્તા : શ્રી તુષાર ગાંધી - લેખક, ગાંધીજીના પ્રપૌત્ર  તારીખ : ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨, રવિવારસમય : સાંજે ૫ થી ૭ વાગ્યેભાષા : ગુજરાતીFollow |   Share Zoom મીટિંગમાં જોડાવાની લિંક:https://us02web.zoom.us/j/85142444412?pwd=Q0FkWHFEa0h6N2RtSlhFTk42TzJXZz09Meeting ID: 851 4244 4412               Passcode: TG

આગામી પ્રકાશન માટે આર્થિક સહયોગની અપીલ

પુસ્તક - કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર સ્નેહીશ્રી, યજ્ઞ પ્રકાશન દ્વારા ટૂંક સમયમાં ઉપરોક્ત પુસ્તક પ્રગટ થશે. ડેમી સાઈઝનું આ પુસ્તક આશરે ૫૦૦ પાનાનું થશે. જેમાં ૭૫ જેટલા લેખ હશે. તેમાં મહામારીઓનો થોડો ઇતિહાસ; કોરોના મહામારીનું આરોગ્ય-વિજ્ઞાન કોરોના મહામારીની આર્થિક, સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અસર તેમજ દેશના શ્રમિક વર્ગ, દલિતો, બાળકો, મહિલાઓ તેમજ …

Continue reading આગામી પ્રકાશન માટે આર્થિક સહયોગની અપીલ

પેગાસસ શું છે ?

પેગાસસ એક એવું સૉફ્ટવેર(કમ્પ્યૂટર પ્રોગ્રામ) છે, જેના દ્વારા લોકો મોબાઈલ ફોનમાં તેમજ વિવિધ એપ્લીકેશન શું કરે છે તે વ્યક્તિની મરજી વિરુદ્ધ તેમજ ગુપ્ત રીતે જાણી શકાય છે. જેનો હેતુ આતંકવાદી પ્રવૃત્તિ વિષે વિગતો જાણીને કાવતરા ટાળવાનો છે. પરંતુ વિશ્વભરની સરકારો, સરકાર વિરુદ્ધ લખતા પત્રકારો, લેખકો તેમજ કર્મશીલો પર ગુપ્ત રીતે નજર રાખવા આ પ્રકારના સૉફ્ટવેરનો …

Continue reading પેગાસસ શું છે ?

નવી શિક્ષણનીતિ : હાંસિયામાં રહેલા લોકોના પ્રશ્નો

34 વર્ષે જૂની શિક્ષણનીતિને બાજુએ મૂકીને હવે નવી શિક્ષણ- નીતિને અમલમાં લાવવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે. દેશ આખાનાં આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રોમાં ખાનગીકરણનું આધિપત્ય છે, તે હવે શિક્ષણક્ષેત્રમાં પણ વધુ ને વધુ પગપેસારો કરતું જાય છે. આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી 50,000 સંસ્થાઓ છે. તેમાં 3 કરોડ, 50 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. સમાનતાની વાતો ભલે થતી રહે, હકીકત એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ.આઈ.ટી.માંથી 2400 વિદ્યાર્થીઓ ખરી પડ્યાં તેમાંનાં લગભગ અડધોઅડધ વિદ્યાર્થીઓ દલિત તેમજ આદિવાસી હતાં.

ખેડૂત આંદોલન : આમૂલ પરિવર્તનનો પ્રયાસ

કિસાન આંદોલન કોઈ સામાન્ય ઘટના નથી. તેને માટે વપરાયેલાં વિશેષણો માત્ર બળાપો દર્શાવનારાં સાબિત થયાં છે. ‘ખાલીસ્તાની’, ‘મુઠ્ઠીભર લોકો’, ‘રાજકીય પક્ષોનું કાવતરું’, ‘અણસમજુઓની ચઢવણી’ વગેરેથી માંડી એક અભિનેત્રીએ ‘સો-સો રૂપિયાવાળી સ્ત્રીઓ’ કહીને બેશરમીની તમામ હદો વટાવી દીધી છે ! આ સમગ્ર લડતનાં કારણો, પદ્ધતિ અને એકંદર પરિસ્થિતિ સાથે શાસન, પત્રકારત્વ, અર્થકારણ અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનાં અનેક પાસાં નજરે ચઢે છે. પણ આ બધા ઉપર આવતા પહેલાં થોડોક ઇતિહાસ તપાસીએ.

આ ગ્રેટા થનબર્ગ કોણ છે?

સોમવારને ર૦ ઓગસ્ટ, ૨૦૧૮નો દિવસ. સ્વીડનમાં શાળાના નવા સત્રનો પ્રથમ દિવસ. બધા બાળકો શાળાએ જઈ રહ્યાં હતાં. પરંતુ બે ચોટલાવાળી એક ગોળમટોળ છોકરી રાજધાની સ્ટૉક હોમના સંસદ ભવનની દિવાલને ટેકે બેઠી કોઈ મુદ્દે ધરણાં કરી રહી છે. પાસે દફતર પડેલું છે. છોકરીનાં હાથમાં એક પોસ્ટર છે. તેમાં લેટિનમાં મોટા અક્ષરે લખેલું છે કે “જળવાયુ (પરિવર્તન)ને મુદ્દે શાળામાં હડતાળ.'

ન્યાયતંત્ર પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી રહ્યું છે ?

સ્વતંત્ર ન્યાયતંત્ર લોકશાહીનો આધારસ્તંભ છે. તે સરકાર સહિત રાષ્ટ્રના કોઈપણ તંત્રને તેની બંધારણીય મર્યાદા ઓળંગતાં અટકાવે છે. બંધારણ અર્થઘટન અને બંધારણ રક્ષક તેમ જ વાલી તરીકેની તે ભૂમિકા અદા કરે છે.

કિસાન-મોદીજી સંવાદ

(ખેડૂતોના સવાલો પર કાલ્પનિક મોદી-ખેડૂત સંવાદ. ખેડૂત મોદીજીને મળીને આ બધું પૂછવા માગે છે...) તમે પણ આ સંવાદમાં જોડાવ.....