ભારતમાતાની જય એટલે કોની જય!

છેલ્લા ઘણા સમયથી દેશ ભરમાં ભારતમાતા અને તેની જય બોલવા-બોલાવા અંગે સતત વાદ-વિવાદ ચાલ્યાં કરે છે. ભારતમાતાને આજે જુદાં સંદર્ભ સાથે જોવામાં આવે છે; ત્યારે ભારતમાતાની વધુ વ્યાપક સમજ અને વ્યાખ્યા નહેરુ આપણી સામે 'મારું હિંદનું દર્શન' પુસ્તકમાં રજૂ કરે છે.

યે દિલવાલોં કી દિલ્હી હૈ જનાબ!

ફેબ્રુઆરીની 23મીની સાંજથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા એ ફરી એક વાર દેશને હલાવી નાંખ્યો. આપણા દેશમાં કોમી તોફાનોનો એક ઇતિહાસ રહ્યો છે. તેની સાથે જ આપણે ત્યાં હિંદુ-મુસલમાન સાથે મળીને એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનતા રહે એના દાખલા પણ ઓછા નથી. ગંગા-જમની સંસ્કૃતિ એ આપણું ગૌરવ છે. આપણે વારંવાર જોયું છે કે કોઈ ટૂંકા સ્વાર્થ માટે …

Continue reading યે દિલવાલોં કી દિલ્હી હૈ જનાબ!