ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ તરલાબહેન બાબુભાઈ શાહ - વાલોડ જેમણે છેલ્લા શ્ર્વાસ સુધી જીવનને એક અવસરની જેમ ઊજવ્યું એ જ્યોતિભાઈના જવાથી આપણને એમની ખોટ પડી છે. આપણો શીળો છાંયડો ગયો એનું દુ:ખ અનુભવીએ છીએ. પણ આવું જ્યોતિર્મય જીવન જનારના જવા પર શોક ન હોય. અનેક શિક્ષકો એમની પાસેથી શિક્ષણના સાચા પાઠ શીખ્યા. સારા શિક્ષક …
Continue reading શ્રદ્ધાંજલિ : જાને વાલે હો સકે તો…- લિખિતંગ